Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભાઈનું કોરોનાથી નિધન

મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું કોરોનાથી નિધન થયું છે. તેઓ કોલકાતા ખાતે પોતાનો ઇલાજ કરાવી રહ્યા હતા, પરંતુ ઇલાજ સફળ ન થઈ શક્યો. 

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પતી ગયા પછી કોરોનાનો કાળો કેર વધી રહ્યો છે. મમતા બેનર્જીએ રાજ્યની સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે, પરંતુ કેસ તો સતત વધી જ રહ્યા છે.

Join Our WhatsApp Community

આ કૉન્ગ્રેસ પ્રવક્તાએ કહ્યું પીએમ કેર્સ ફંડમાંથી મહારાષ્ટ્રને મળેલાં વેન્ટિલેટરની રાજ્ય સ્તરે તપાસ થવી જોઈએ; જાણો શું છે સમગ્ર મામલો…
 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version