Site icon

પશ્ચિમ બંગાળમાં કોરોનાના પગલે આંશિક લોકડાઉનની જાહેરાત કરાઈ જાણો શું ખુલ્લું- બંધ રહેશે?

પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેતાંની સાથે જ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મમતા બેનર્જીએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

જે મુજબ આવતીકાલ (બુધવાર)થી લોકલ ટ્રેનો બંધ રહેશે.

Join Our WhatsApp Community

રાજ્ય સરકારની કચેરીઓમાં ફક્ત 50 ટકાની હાજરી રહેશે. બજારો સવારે 7 થી 10 અને સાંજે 5 થી 7 સુધી ખુલશે, ઘરેણાંની દુકાનો બપોરે 12 થી 3 સુધી ખુલશે

રાજ્ય બહારથી અને વિદેશથી આવતા લોકો માટે આરટી-પીસીઆર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ 7 મેથી જરૂરી બનશે. 

પંગા કવિન કંગના રાણાવત ટ્વીટર પર સસ્પેન્ડ થયા બાદ આ સ્વદેશી એપ્લિકેશન સાથે જોડાઈ

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version