Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળમાં કોરોનાના પગલે આંશિક લોકડાઉનની જાહેરાત કરાઈ જાણો શું ખુલ્લું- બંધ રહેશે?

પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેતાંની સાથે જ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મમતા બેનર્જીએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

જે મુજબ આવતીકાલ (બુધવાર)થી લોકલ ટ્રેનો બંધ રહેશે.

Join Our WhatsApp Channel

રાજ્ય સરકારની કચેરીઓમાં ફક્ત 50 ટકાની હાજરી રહેશે. બજારો સવારે 7 થી 10 અને સાંજે 5 થી 7 સુધી ખુલશે, ઘરેણાંની દુકાનો બપોરે 12 થી 3 સુધી ખુલશે

રાજ્ય બહારથી અને વિદેશથી આવતા લોકો માટે આરટી-પીસીઆર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ 7 મેથી જરૂરી બનશે. 

પંગા કવિન કંગના રાણાવત ટ્વીટર પર સસ્પેન્ડ થયા બાદ આ સ્વદેશી એપ્લિકેશન સાથે જોડાઈ

Shinde Targets Thackeray રામ મંદિર દાન વિવાદ ઠાકરે પર શિંદેનો મોટો પલટવાર, સિદ્ધિવિનાયક મંદિરમાં દાન ચોરીનો લગાવ્યો ગંભીર આરોપ
MumbaiPune railway disruption 100 કલાક વીત્યા છતાં મુંબઈપુણે રેલવે લાઈન ઠપ્પ ભૂસ્ખલનને કારણે 17 જુલાઈ સુધી 30 ટ્રેનો રદ
TMC rebels get BJP Rajya Sabha ticket TMC ના 3 બળવાખોરોને લોટરી લાગી ભાજપમાં એન્ટ્રી થતાની સાથે જ મળી રાજ્યસભાની ટિકિટ
Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Exit mobile version