Site icon News Continuous Bureau | Mumbai

Western Railway :પ્રવાસીઓની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલ્વે દ્વારા આ ચાર જોડી વિશેષ ટ્રેનોના ફેરા વિસ્તૃત

Western Railway : યાત્રાની માંગને પહોંચી વળવા માટે ખાસ ભાડા પર 4 જોડી વિશેષ ટ્રેનોના ફેરા વિસ્તૃત કરવામાં આવ્યા છે. ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

Western Railway Western Railway expanded the routes of these four pairs of special trains.

Western Railway Western Railway expanded the routes of these four pairs of special trains.

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલ્વેએ પ્રવાસીઓની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન તેમની યાત્રાની માંગને પહોંચી વળવા માટે ખાસ ભાડા પર 4 જોડી વિશેષ ટ્રેનોના ફેરા વિસ્તૃત કરવામાં આવ્યા છે. ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Channel

1. ટ્રેન નં. 09001/09002 મુંબઈ સેન્ટ્રલ-ખાતીપુરા સુપરફાસ્ટ (ત્રિ-સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નં. 09001 મુંબઈ સેન્ટ્રલ-ખાતીરા સ્પેશિયલ 26 મે, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09002 ખાતીપુરા-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 27 મે, 2025 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નં. 09003/09004 મુંબઈ સેન્ટ્રલ-દિલ્હી સુપરફાસ્ટ (દ્વિ-સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નં. 09003 મુંબઈ સેન્ટ્રલ-દિલ્હી સ્પેશિયલ 27 જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09004 દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 28 જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે.
3. ટ્રેન નંબર 09007/09008 વલસાડ-ખાતીપુરા (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નં. 09007 વલસાડ-ખાતીપુરા સ્પેશિયલ 22 મે, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09008 ખાતીપુરા-વલસાડ સ્પેશિયલ 23 મે, 2025 સુધી લંબાવવામાં આવી છે.
4. ટ્રેન નં. 09425/09426 સાબરમતી-હરિદ્વાર (દ્વિ-સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નં. 09425 સાબરમતી – હરિદ્વાર સ્પેશિયલ 29 જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09426 હરિદ્વાર – સાબરમતી સ્પેશિયલ ટ્રેન 30 જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  Railway News : મુસાફરોને થશે હેરાનગતિ.. આવતીકાલે પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે; જાણો કારણ

ટ્રેન નંબર 09001 અને 09007 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે અને ટ્રેન નંબર 09003 અને 09425 માટે બુકિંગ 26 એપ્રિલ, 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, પ્રવાસીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Maharashtra Language Rule Challenge મરાઠી નહીં બોલો તો છીનવાઈ જશે રોજીરોટી? સરકારના આકરા નિયમ સામે હાઈકોર્ટમાં ધા!
Ek Rakhi Desh Ke Jawano Ke Naam ‘એક રાખી દેશ કે જવાનો કે નામ’ ગુજરાતની આંગણવાડી બહેનોએ સરહદના વીર જવાનો માટે ૪.૫૦ લાખથી વધુ રાખડીઓ મોકલી
Exit mobile version