Site icon News Continuous Bureau | Mumbai

આને શું કહેશો? કોઇમ્બતુરના મંદિરમાં કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી; મંત્રો પણ બનાવી લીધા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

કોઇમ્બતુરના કામાચીપુરી મંદિરમાં કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ સ્થાપિત કરવા પાછળનો હેતુ એ છે કે કોરોના વાયરસથી લોકોનું રક્ષણ થાય. આ સંદર્ભે મંદિરના મૅનેજર અને પૂજારી આનંદ ભારતીયએ મીડિયાને જણાવ્યું હતું કે કોઇમ્બતુરમાં કોરોનાના કેસ વધવાને કારણે પૂજારીઓએ ભેગા મળીને નિર્ણય લીધો છે કે કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. હવે આ મંદિરમાં સતત પ્રાર્થના કરવામાં આવશે કે કોરોનાદેવી લોકોને રક્ષણ આપે. 'કોરોનાદેવી દયા કરો.' આ મંત્રનો જાપ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1900માં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે સ્થાનિક લોકોએ પ્લેગ મરિયમ્માના મંદિરમાં પ્રાર્થના કરી હતી.

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version