Site icon

મહારાષ્ટ્રમાં 18 થી ૪૪ વર્ષની વયે ની વચ્ચે ના લોકો નું રસીકરણ ક્યારે શરૂ થશે? આરોગ્ય મંત્રીએ આપ્યો આ જવાબ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર.

દેશભરમાં રસીકરણ ની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય જાહેર કર્યા વગર જ 18 થી ૪૪ વર્ષની વય વચ્ચેના લોકોનું વેક્સિનેશન થોભાવી દીધું છે. આ માટે કોઇ અધિકારીક જાહેરાત કરાઇ નથી.

Join Our WhatsApp Community

ભારતની માગણી : કોરોના ની વેબસાઈટ પરથી પેટન્ટ હટાવો. અમેરિકાએ કહ્યું સમર્થન પરંતુ આ દેશ બન્યો છે વિલન…

હવે જ્યારે આ સંદર્ભે મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે જવાબ આપ્યો કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 1 કરોડ 73 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જેમાંથી ૨૮ લાખ લોકોને બંને રસી મળી ગઈ છે. બીજી તરફ ૧૮ થી ૪૪ વર્ષની વચ્ચે રહેલા ત્રણ લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. બીજી તરફ રસી ની કમી મહેસુસ થઇ રહી છે. આથી સરકાર 44 વર્ષથી ઉપરના લોકો ને રસી આપી રહી છે. જ્યારે કે ૧૮ થી ૪૪ વર્ષ ની વચ્ચે ના લોકોને રસી ક્યારે મળશે? તે સંદર્ભે આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version