Site icon News Continuous Bureau | Mumbai

વેપારીઓની મદદ કોણ કરે? રાજ્ય સરકાર કહે છે કેન્દ્ર સરકાર કરે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ પોતાના ભાષણ દરમ્યાન ગરીબ અને નીચલા વર્ગના લોકો માટે અનેક જાહેરાત કરી. પરંતુ વેપારીઓ માટે કોઈપણ પ્રકારની જાહેરાત કરી નથી. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો વેપારીઓને કોઈ મદદ કરવાની હોય તો તે મદદ કેન્દ્ર સરકારે કરવી જોઈએ.

Join Our WhatsApp Channel

પોતાના વક્ત હે માં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે વેપારીઓને જીએસટીમાં સવલત આપવી જોઈએ. આ ઉપરાંત જ્યારે પૂર અને કુદરતી આફત આવે છે ત્યારે તે કાયદા હેઠળ લોકોને જે રીતે રાહત પૂરી પાડવામાં આવે છે તે રીતે વેપારીઓને મદદ પુરી પાડવી જોઈએ.
આ રીતે રાજ્ય સરકારે વેપારીઓને મદદ કરવાનું કેન્દ્ર સરકાર પર છોડી દીધું છે.

Children play zone hygiene controversy ચિલ્ડ્રન પ્લે ઝોનમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં! વંદો નીકળવાની ઘટના બાદ કડક તપાસની માગ
Cyber fraud arrest fake APK નકલી APK ફાઇલ મોકલીને ₹૬૩ કરોડની ઠગાઈ કરનાર સાયબર ઠગ પકડાયો, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પોલીસના દરોડા
Palghar police raid મુંબઈઅમદાવાદ હાઇવે પર પાલઘર પોલીસનો દરોડો બટાકાની બોરીઓની આડમાં તસ્કરી કરાતો ₹૪૭.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત
Court summons Uddhav Thackeray Eknath Shinde ઉદ્ધવ ઠાકરે સાથે એકનાથ શિંદેને પણ કોર્ટે પાઠવ્યું સમન્સ, બંનેને હાજર રહેવાનો આદેશ; જાણો શું છે સમગ્ર મામલો..
Exit mobile version