Site icon News Continuous Bureau | Mumbai

18 વર્ષથી ઉપરના લોકો ની વેક્સિન કેમ બંધ કરી? આ રાજ્ય સરકારને કોર્ટે ઠપકો આપ્યો. શું મહારાષ્ટ્ર સરકાર પર તેની અસર પડશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર

છત્તીસગઢ હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે તે વહેલામાં વહેલી તકે 18 વર્ષથી ઉપરના લોકો નું વેક્સિનેશન શરૂ કરે. છત્તીસગઢ રાજ્ય સરકારે ૧૮ થી ૪૪ વર્ષની વયના વચ્ચેના લોકોનું વેક્સિનેશન થોભાવી દીધું હતું અને તેના સ્થાને 44 વર્ષથી ઉપરના લોકો ને વેક્સિન આપવાની શરૂઆત કરી હતી.

Join Our WhatsApp Channel

આસારામ બાપુ ની તબિયત નાજુક થઈ: વેન્ટિલેટર પર ગયા..

છતીસગઢ રાજ્ય સરકારના આ ફેંસલાની વિરુદ્ધમાં ત્યાંની હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અરજી દાખલ કરનાર વ્યક્તિનું કહેવું હતું કે રાજ્ય સરકારનું આ પગલું યોગ્ય નથી અને અન્ય તમામ રાજ્યોમાં વેક્સિન આપવામાં આવે છે. સુનાવણી બાદ છત્તીસગઢ હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

 મહારાષ્ટ્રની સરકાર પણ ૧૮ વર્ષથી ઉપરના લોકો નું વેક્સિનેશન રોકી ચૂકી છે. હવે જોવાનું એ રહે છે કે છત્તીસગઢ હાઇકોર્ટના કડક વલણ બાદ મહારાષ્ટ્ર સરકાર સુધરે છે કે તેની વિરુદ્ધમાં પણ સમાજ સેવકો દ્વારા અરજી દાખલ કરવી પડશે…

Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Exit mobile version