Site icon

મફત વેક્સિન આપવાની જાહેરાત કેમ કરી? મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ઝઘડો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર

એક કહેવત છે 'છાશ છાગોળે, ભેંસ ભાગોળે, અને ઘરમાં ધમાધમ' કંઈક આવી જ હાલત મહારાષ્ટ્ર સરકારની છે. અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને મંત્રી એવા નવાબ મલિકે એક તારીખથી મહારાષ્ટ્રની તમામ જનતાને મફત વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત થઇ ગયા બાદ કોંગ્રેસ પાર્ટીને જોરદાર ગુસ્સો આવ્યો છે. પાર્ટીના નેતા બાળાસાહેબ થોરાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નો વિરોધ કર્યો છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે આ રીતે સરકારી નિર્ણયની જાહેરાત કરવાને કારણે પબ્લિસિટી મળે છે. આ યોગ્ય વાત નથી.

Join Our WhatsApp Community


આમ વેક્સિનેશન શરૂ થાય કે ન થાય મોજુદા ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીઓની વચ્ચે ઝઘડા જરૂર શરૂ થઈ ગયા છે.

મુંબઈમાં ભલે કોરોના ની પરિસ્થિતિ સુધરતી હોય પરંતુ મહારાષ્ટ્રમાં તો વિકટ અવસ્થા છે. જાણો તાજા આંકડા
 

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version