Site icon News Continuous Bureau | Mumbai

મફત વેક્સિન આપવાની જાહેરાત કેમ કરી? મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ઝઘડો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર

એક કહેવત છે 'છાશ છાગોળે, ભેંસ ભાગોળે, અને ઘરમાં ધમાધમ' કંઈક આવી જ હાલત મહારાષ્ટ્ર સરકારની છે. અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને મંત્રી એવા નવાબ મલિકે એક તારીખથી મહારાષ્ટ્રની તમામ જનતાને મફત વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત થઇ ગયા બાદ કોંગ્રેસ પાર્ટીને જોરદાર ગુસ્સો આવ્યો છે. પાર્ટીના નેતા બાળાસાહેબ થોરાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નો વિરોધ કર્યો છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે આ રીતે સરકારી નિર્ણયની જાહેરાત કરવાને કારણે પબ્લિસિટી મળે છે. આ યોગ્ય વાત નથી.

Join Our WhatsApp Channel


આમ વેક્સિનેશન શરૂ થાય કે ન થાય મોજુદા ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીઓની વચ્ચે ઝઘડા જરૂર શરૂ થઈ ગયા છે.

મુંબઈમાં ભલે કોરોના ની પરિસ્થિતિ સુધરતી હોય પરંતુ મહારાષ્ટ્રમાં તો વિકટ અવસ્થા છે. જાણો તાજા આંકડા
 

Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Navi Mumbai Railway Update નવી મુંબઈ રેલવેનું વિસ્તરણ; તારઘર, બામણડોંગરી અને ખારકોપર સ્ટેશનો સેન્ટ્રલ રેલવેને સુપરત
Customs Drug Bust બેંગકોકથી પરત ફરેલા મુસાફરના બેગમાંથી ૪.૮૩ કરોડની હાઈડ્રોપોનિક વીડ જપ્ત
Thane Illegal Godowns Demolition થાણેના શિલફાટામાં કાર્યવાહી, ૧૧૩ અનધિકૃત ગોડાઉન પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર.
Exit mobile version