Site icon

તારીખ પે તારીખ- હવે આ તારીખે થશે મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ- સીએમ શિંદેએ આપ્યા સંકેત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિંદે સરકાર(Shinde govt) બન્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ(Cabinet expansion) ક્યારે થશે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

દરમિયાન તમામ અટકળો વચ્ચે હવે ખુદ સીએમ શિંદે(CM Eknath Shinde)એ કહ્યું છે કે આગામી ત્રણ દિવસમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.

મીડિયા સાથે વાત કરતા શિંદેએ કહ્યું, 'એમાં કોઈ શંકા નથી કે મંત્રીમંડળ(Cabinet expansion)ના વિસ્તરણમાં વિલંબ થયો છે. પરંતુ આ અંગે કોઈપણ સ્તરે કોઈ વિવાદ નથી. 

અમે આગામી ત્રણ દિવસમાં કેબિનેટનું વિસ્તરણ કરીશું, હવે આમાં કોઈ વિલંબ થશે નહીં.

ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે ગત 30 જૂને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : બંગાળના રાજકારણમાં નવા જુનીના એંધાણ-TMCના 38 ધારાસભ્યો અમારા સંપર્કમાં- 21 મારા ટચમાં-આ ભાજપ નેતાના દાવાથી પાર્ટીમાં ખળભળાટ

SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Bhiwandi Nizampur Mayor Election 2026: ચૂંટણી પહેલા જ ભિવંડીમાં ભાજપનું ‘ઓપરેશન’ ફેલ! ૯ કોર્પોરેટરોએ પંજો પકડતા કેસરિયો ગઢ ધરાશાયી.
Exit mobile version