Site icon News Continuous Bureau | Mumbai

તારીખ પે તારીખ- હવે આ તારીખે થશે મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ- સીએમ શિંદેએ આપ્યા સંકેત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિંદે સરકાર(Shinde govt) બન્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ(Cabinet expansion) ક્યારે થશે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

દરમિયાન તમામ અટકળો વચ્ચે હવે ખુદ સીએમ શિંદે(CM Eknath Shinde)એ કહ્યું છે કે આગામી ત્રણ દિવસમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.

મીડિયા સાથે વાત કરતા શિંદેએ કહ્યું, 'એમાં કોઈ શંકા નથી કે મંત્રીમંડળ(Cabinet expansion)ના વિસ્તરણમાં વિલંબ થયો છે. પરંતુ આ અંગે કોઈપણ સ્તરે કોઈ વિવાદ નથી. 

અમે આગામી ત્રણ દિવસમાં કેબિનેટનું વિસ્તરણ કરીશું, હવે આમાં કોઈ વિલંબ થશે નહીં.

ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે ગત 30 જૂને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : બંગાળના રાજકારણમાં નવા જુનીના એંધાણ-TMCના 38 ધારાસભ્યો અમારા સંપર્કમાં- 21 મારા ટચમાં-આ ભાજપ નેતાના દાવાથી પાર્ટીમાં ખળભળાટ

Thane Ghodbunder Road Accident ઠાણા માં ભયાનક અકસ્માત ઘોડબંદર રોડ પર રિક્ષા પર ગેસ ટેન્કર પલટી ગયું, બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત
ED Freezes TMC Bank Accounts મમતા બેનર્જીને મોટો ઝટકો, EDએ TMC સાથે જોડાયેલા ૩ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, ₹૪૪૦ કરોડ જમા છે
Pune Building Collapse પુણેમાં રહેણાંક ઈમારત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, ૧૪થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Exit mobile version