Site icon News Continuous Bureau | Mumbai

લાઉડસ્પીકર વિવાદ : રાજ ઠાકરે બાદ હવે રાણા દંપત્તિનો એલાન, આ તારીખે ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી સામે કરશે હનુમાન ચાલીસાનો પાઠ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં હાલ મસ્જિદો પર લગાડવામાં આવેલા લાઉડસ્પીકર(Loudspeaker row)ને લઈને રાજકારણ ગરમાયુ છે. 

Join Our WhatsApp Channel

રાજ ઠાકરે(MNS chief Raj Thackeray) બાદ હવે અમરાવતી(Amaravati)થી નિર્દળીય વિધેયક રવિ રાણા (Ravi Rana)અને તેમની પત્ની સાંસદ નવનીત રાણા(Navneet Rana)એ મુંબઈમાં CM ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ના નિવાસ સ્થાન માતોશ્રી(Matoshree) સામે હનુમાન ચાલીસા (Hanuman Chalisa)વાચવાની જાહેરાત કરી છે.

તેઓ આવતીકાલે એટલે કે શનિવારે મુંબઈ આવીને માતોશ્રી પર હનુમાન ચાલીસાના પાઠ કરશે. 

રવિ રાણાની જાહેરાત બાદ માતોશ્રી પર શિવ સૈનિકો(Shiv sena)ની ભીડ એકઠી થવાની શક્યતા છે. તો તેમના આવવાથી બાન્દ્રા વિસ્તારમાં પણ તાણનો માહોલ બની શકે છે. 

રવિ રાણાની આ જાહેરાતે મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે.  

આ સમાચાર પણ વાંચો :  PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાનો સપાટો: આટલા આતંકવાદીના ઢીમ ઢાળી દીધા, 1 વીર સપૂત શહીદ

Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
Ambarnath Police MD Drug Raid ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની લાલ આંખ અંબરનાથમાં 33 ગ્રામ MD ડ્રગ્સ અને લાખોની રોકડ સાથે 4 ઝડપાયા
Ranchi Student Protest Suspended રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન ૨ મહિના માટે સ્થગિત, સરકારને આપવામાં આવ્યું આટલા દિવસનું અલ્ટીમેટમ
PSDS Method પ્રાકૃતિક ખેતીનું પ્રથમ પગથિયું જમીનને જીવંત બનાવતી PSDS પદ્ધતિ અને તેના અનેક ફાયદા
Exit mobile version