Site icon

જોખમ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ તો ઘટ્યા, પણ આ 12 જિલ્લામાં કોરોનાનો મૃત્યુદર બમણો થયો; જાણો વિગતે

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ રાજ્યના 12 જિલ્લાઓમાં મૃત્યુદર બમણો થઈ ગયો છે. 

આ જિલ્લાઓ સિંધુદુર્ગ (કોંકણ ક્ષેત્ર) બીડ, પરભણી, નાંદેડ, હિંગોલી, અમરાવતી, યવતમાલ, ચંદ્રપુર, વર્ધા, વશીમ, ગડચિરોલી અને નંદુરબાર છે. 

Join Our WhatsApp Community

આ જિલ્લાઓમાં મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હોવાનું મુખ્ય કારણ પર્યાપ્ત આરોગ્યસંભાળ અને માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધતા ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સુશાંત સિંહ રાજપૂત હત્યાકેસમાં આવ્યો નવો વળાંક

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version