Site icon News Continuous Bureau | Mumbai

જોખમ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ તો ઘટ્યા, પણ આ 12 જિલ્લામાં કોરોનાનો મૃત્યુદર બમણો થયો; જાણો વિગતે

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ રાજ્યના 12 જિલ્લાઓમાં મૃત્યુદર બમણો થઈ ગયો છે. 

આ જિલ્લાઓ સિંધુદુર્ગ (કોંકણ ક્ષેત્ર) બીડ, પરભણી, નાંદેડ, હિંગોલી, અમરાવતી, યવતમાલ, ચંદ્રપુર, વર્ધા, વશીમ, ગડચિરોલી અને નંદુરબાર છે. 

Join Our WhatsApp Community

આ જિલ્લાઓમાં મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હોવાનું મુખ્ય કારણ પર્યાપ્ત આરોગ્યસંભાળ અને માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધતા ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સુશાંત સિંહ રાજપૂત હત્યાકેસમાં આવ્યો નવો વળાંક

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version