Site icon

મોટા સમાચાર : એનસીપીના મંત્રી ધનંજય મુંડે બાળાત્કાર ના આરોપો થી બચી ગયાં. પણ કઈ રીતે તે જાણો વિગત…

એનસીપીના નેતા ધનંજય મુંડે ની સામે લગાવવામાં આવેલા બળાત્કારના આરોપ મહિલાએ પાછા ખેંચ્યા છે

મહિલાએ કોઈ પણ કારણ દેખાડ્યા વગર પોતાની ફરિયાદ પાછી લીધી છે

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે NCPના નેતા શરદ પવારે આ મામલે કહ્યું હતું કે ધનંજય મુંડે સામે યોગ્ય સમયે પગલાં લેવામાં આવશે. બીજી તરફ મહિલાએ આરોપો પાછા લેતા ધનંજય મુંડે ને રાહત મળી છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version