Site icon

મોટા સમાચાર : એનસીપીના મંત્રી ધનંજય મુંડે બાળાત્કાર ના આરોપો થી બચી ગયાં. પણ કઈ રીતે તે જાણો વિગત…

એનસીપીના નેતા ધનંજય મુંડે ની સામે લગાવવામાં આવેલા બળાત્કારના આરોપ મહિલાએ પાછા ખેંચ્યા છે

મહિલાએ કોઈ પણ કારણ દેખાડ્યા વગર પોતાની ફરિયાદ પાછી લીધી છે

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે NCPના નેતા શરદ પવારે આ મામલે કહ્યું હતું કે ધનંજય મુંડે સામે યોગ્ય સમયે પગલાં લેવામાં આવશે. બીજી તરફ મહિલાએ આરોપો પાછા લેતા ધનંજય મુંડે ને રાહત મળી છે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version