Site icon

દાણચોરી અને દેશ દ્રોહી પ્રવૃત્તિઓ પર લગામ કસવા જામનગરના 9 ટાપુ બંધ કરાયા.

જામનગર જિલ્લાના દરિયાકાંઠે કુલ નવ ટાપુઓ આવેલા છે. આ નવ ટાપુ માંથી 8 ટાપુ પર કોઇ માનવ વસ્તી નથી. માત્ર એક ટાપુ એટલે કે પિરોટન ટાપુ પર માનવ વસાહત રહે છે.

હવે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે આ તમામ નવ ટાપુ પર જવા માટે લોકોએ નાયબ પોલીસ અધિક્ષકની પરવાનગી લેવી પડશે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે આનાથી પહેલા દ્વારકા પાસે આવેલા નિર્જન ટાપુઓ પર પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.

મુંબઈ શહેરમાં દૈનિક કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો.
 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version