Site icon News Continuous Bureau | Mumbai

દાણચોરી અને દેશ દ્રોહી પ્રવૃત્તિઓ પર લગામ કસવા જામનગરના 9 ટાપુ બંધ કરાયા.

જામનગર જિલ્લાના દરિયાકાંઠે કુલ નવ ટાપુઓ આવેલા છે. આ નવ ટાપુ માંથી 8 ટાપુ પર કોઇ માનવ વસ્તી નથી. માત્ર એક ટાપુ એટલે કે પિરોટન ટાપુ પર માનવ વસાહત રહે છે.

હવે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે આ તમામ નવ ટાપુ પર જવા માટે લોકોએ નાયબ પોલીસ અધિક્ષકની પરવાનગી લેવી પડશે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે આનાથી પહેલા દ્વારકા પાસે આવેલા નિર્જન ટાપુઓ પર પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.

મુંબઈ શહેરમાં દૈનિક કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો.
 

Prashant Kishor Meets Sunetra Pawar NCP ની કમાન અને ભવિષ્યની વ્યૂહરચના પ્રશાંત કિશોરે સુનેત્રા પવાર અને પાર્થ પવાર સાથે કરી મુલાકાત; મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
Maharashtra doctors strike ડોક્ટરોની હડતાળ પર હાઈકોર્ટનો સપાટો! તરત કામ પર નહીં ફરો તો… જાણો શું કહ્યું કોર્ટે
Atiq Ahmed Son Accident અતીક અહેમદના પુત્રનું રોડ એક્સિડેન્ટમાં નિધન, કાર અકસ્માતમાં અબાન અહેમદ અને મિત્રનો ગયો જીવ
Daughters Skip Fathers Funeral સંબંધોની વરવી વાસ્તવિકતા… પિતાની અસ્થી લેવા પણ ન આવી દીકરીઓ, ૫૧૦૦ રૂપિયા ઓનલાઈન મોકલીને કહ્યું ‘બરાબર અંતિમ સંસ્કાર કરી દેજો’
Exit mobile version