Site icon

મુંબઈમાં છુટા છવાયા પરંતુ જોરદાર ઝાપટાં ચાલુ રહેશે, હવામાન ખાતાએ યલો એલર્ટ જારી કર્યું….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 જુલાઈ 2020

પાછલાં પાંચ દિવસથી મોટાભાગે હળવો વરસાદ અને લગબગ શુષ્ક દિવસો ગયા બાદ હવામાન બ્યુરોએ, સપ્તાહના અંતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

 ભારત હવામાન વિભાગ (આઇએમડી) એ શનિવાર અને રવિવાર માટે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ સહિતના સમગ્ર કોંકણ કાંઠા માટે યલ્લો એલર્ટ જારી કર્યું છે. રાયગઢ અને રત્નાગિરી માટે ગુરુવાર અને શુક્રવાર માટે પણ પીળી રંગની ચેતવણી જારી કરવામાં આવી છે.

મુંબઈગરાઓ ગુરુ- શુક્રવારે ખૂબ હળવો વરસાદ અથવા તો ઝરમર સાથે શહેરમાં વાદળછાયું વાતાવરણની અપેક્ષા રાખી શકે છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે હવામાન માં વરસાદી પરિબળો મજબૂત થવાને કારણે ચોમાસુ સક્રિય રહેવાની સંભાવના છે. 

આઇએમડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કર્ણાટકથી કેરળના દરિયાકાંઠા સુધી ફેલાયેલી મજબૂત દરીયાઇ પટ્ટી ને કારણે અને બંગાળની ખાડીમાં સપ્તાહના અંત સુધીમાં હવામાન માં ફેરફાર થવાની સંભાવના છે. ચાલુ સપ્તાહે વરસાદમાં ઘટાડો થતાં સમગ્ર મુંબઇમાં ભેજનું પ્રમાણ વધી જવાથી લોકી ગરમીનો અનુભવ કરી રહયાં છે. મુંબઇ શહેર અને ઉપનગરોમાં દિવસનું તાપમાન અનુક્રમે 32.2  અને 32.7  ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી વધારે હતું…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version