Site icon

દેવેન્દ્ર ફડણવીસ વિશે ઉદ્ધવ ઠાકરેની વિકેટ લીધી. જ્યારે બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ ત્યારે શિવસેનાના નેતા ક્યાં હતા?  

News Continuous Bureau | Mumbai

 હાલ મહારાષ્ટ્રનું રાજકારણ(Maharashtra politics) લાઉડ સ્પીકરના(Loudspeaker Row) કારણે તપી ગયું છે. આવા સમયે મુંબઈના સોમૈયા મેદાન(Somaiya ground) ખાતે ભારતીય જનતા પાર્ટીનું (BJP)બુસ્ટર ડોઝ સંમેલન(Booster dose Meet) થયું હતું. આ સંમેલનને સંબોધિત કરતા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra fadnavis) વિશે શિવસેનાના(Shivsena) અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને(uddhav thackeray) સવાલ પૂછયો હતો કે જ્યારે બાબરી મસ્જિદ(Babri masjid) ધ્વસ્ત કરવામાં આવી ત્યારે  શિવસેનાના નેતા ક્યાં હતા?

Join Our WhatsApp Community

 પોતાની વાતને પુરાવો આપતા તેમણે કહ્યું હતું કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા સમયે તેઓ પોતે અયોધ્યામાં હતા અને તેમને બદાયુની જેલમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું કે કુલ 18 દિવસ જેલમાં વિતાવ્યા પછી તેમનો છુટકારો થયો હતો. 

 ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા સંદર્ભે શિવસેના હંમેશા પોતાની પીઠ થાબડે છે. પરંતુ ભાજપે આજે એવો પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ શિવસેના હજી આપી શકી નથી.

આ સમાચાર પણ વાંચો :  પંજાબના પટિયાલામાં શિવસેનાની રેલી દરમિયાન દંગા ફેલાયા.  પોલીસ સામે ખાલિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા. જાણો સમગ્ર મામલો. 

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version