Site icon

યોગી આદિત્યનાથ કોરોના ગ્રસ્ત હતા. તેમના સ્વાસ્થ્ય સંદર્ભે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને કોરોના થયો હતો હવે તેઓ પૂર્ણ રીતે સ્વસ્થ થયા છે.

ગઈકાલે એટલે કે ગુરુવારના દિવસે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો આજે રિપોર્ટ આવી ગયો છે અને તે નેગેટિવ છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં કોરોના ને કારણે અત્યાર સુધી ત્રણ ધારાસભ્યોના મૃત્યુ થયા છે. જ્યારે કે અનેક લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે.

મુલુંડ ટોલનાકા પહેલા કરતા પહોળો બનશે, ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળશે. આ છે યોજના…

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version