Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનથી આવેલા 63 હિન્દુ પરિવારોને આ જગ્યાએ વસાવશે યોગી સરકાર, ઘર સહિત મળશે આ સુવિધાઓ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 22 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

યુપી સરકારે પાકિસ્તાનથી આવેલા 63 હિંદુ બંગાળી પરિવારોના પુનર્વસનની દિશામાં ઝડપી પગલાં ભરવાનું શરૂ કર્યું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ કાનપુરના રસુલાબાદ ગ્રામીણ વિસ્તારના ભેસાયા ગામના મહેન્દ્ર નગરમાં સ્થાયી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય આ પરિવારોને ખેતી માટે બે એકર અને ઘર બનાવવા માટે 200 ચોરસ મીટર જમીન આપવામાં આવશે.

સાથે જ શરણાર્થીઓ માટે રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. 

રવિવારે અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે પુનર્વસન માટે નિર્ધારિત સ્થળનું નિરીક્ષણ કર્યું. આ સાથે તેમણે અધિકારીઓ સાથે બેઠક કરીને એક્શન પ્લાન પણ તૈયાર કર્યો હતો.

આ પહેલા 11 નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેબિનેટની બેઠકમાં તેમના પુનર્વસન માટેનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાનમાંથી 65 બંગાળી પરિવારો રાજ્યમાં આવ્યા હતા.

કૃષિ કાયદા પર આ રાજ્યના રાજ્યપાલનું મોટું નિવેદન, કહ્યું-  જરૂર પડે કૃષિ કાયદા અંગે ફરી બિલ લાવી શકાય

MumbaiPune railway disruption 100 કલાક વીત્યા છતાં મુંબઈપુણે રેલવે લાઈન ઠપ્પ ભૂસ્ખલનને કારણે 17 જુલાઈ સુધી 30 ટ્રેનો રદ
TMC rebels get BJP Rajya Sabha ticket TMC ના 3 બળવાખોરોને લોટરી લાગી ભાજપમાં એન્ટ્રી થતાની સાથે જ મળી રાજ્યસભાની ટિકિટ
Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
Exit mobile version