Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતના ઘરની બહાર લાગ્યા પોસ્ટર- તારું ઘમંડ તો- જુઓ ફોટોસ- જાણો વિગતે 

MLAs of all parties unite against Sanjay Raut demand Infringement of rights Legislature be called Chor Mandal

સાંસદ સંજય રાઉતના આ નિવેદનથી વિધાનસભામાં થયો ભારે હોબાળો, કહ્યું- 'વિધાનમંડળ ચોર...', ભાજપે કરી કાર્યવાહીની માંગ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)ની વિકાસ આઘાડી સરકાર(MVA Govt) પર સંકટના વાદળો હાલ ચારેબાજુ જબરદસ્ત રીતે ઘેરાઈ રહ્યા છે. જેનું કારણ શિવસેના(Shivsena)ના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે(Eknath Shinde) છે, જે પાર્ટીથી નારાજ છે અને હાલ તેઓએ મહારાષ્ટ્રની બહાર ગુજરાત(Gujarat)માં ધામા નાંખ્યા છે, જેણા કારણે મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Govt)ની ઉંઘ ઉડી ગઈ છે.

Join Our WhatsApp Community

 

દરમિયાન શિવસેના(Shivsena)ના નેતા સંજય રાઉત(Sanjay Raut)ના ઘરની બહાર લાગેલા પોસ્ટરે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સંજય રાઉતના ઘરની બહાર લાગેલા પોસ્ટર(Poster)માં લખ્યું છે કે, ‘તેરા ઘમંડ તો ચાર દિન કા હૈ પગલે, હમારી બાદશાહી તો ખાનદાની હૈ. જય મહારાષ્ટ્ર.’ મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ આ પોસ્ટર શિવસેનાની કોર્પોરેટર દીપમાલા બધે(Shivsena Corporatot Deepmala Badhe)એ લગાવ્યું છે

આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

ઉલ્લેખનીય છે કે સંજય રાઉત તેમના નિવેદનો માટે રાષ્ટ્રીય સ્તર પર જાણીતા છે. તેઓ અવારનવાર મીડિયા સમક્ષ નિવેદનો આપતા રહે છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version