પ્રાચીન ભારતીય આરોગ્ય ટિપ્સ
Tooltip
अजीर्ने भोजनं विषम्।
જો અગાઉ લીધેલું બપોર નું ભોજન પચતું નથી..
રાત્રિનું ભોજન લેવું એ ઝેર લેવા સમાન ગણાશ
ે.
ભૂખ એ એક સંકેત છે કે અગાઉ નો ખોરાક પચી ગયો છે.
अर्धरोगहारी निद्रा ।
યોગ્ય ઊંઘ અડધા રોગોને મટાડે છે.
मूढ़गढ़ाली गढ़व्याली
.
તમામ કઠોળમાંથી લીલા ચણા શ્રેષ્ઠ છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
અન્ય કઠોળ માં એક અથવા બીજી આડઅસર હોય છે.
बागनास्थी संधानकारो रसोनहा।
આદુ તૂટેલા હાડકાને પણ જોડે છે.
अति सर्वत्र वर्जयेत।
વધુ પડતી કોઈપણ વસ્તુ ખાવા માં આવે છે, કારણ કે તેનો સ્વાદ સારો છે,
તે સ્વાસ્થ્ય માટે સારું નથી. મધ્યમ બનો.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
એસીડીટી ની તકલીફ રહેતી હોય એમના માટે બેસ્ટ આયુર્વેદિક ઉપચાર
Arrow
Read More