માઇગ્રેન (માથાનો દુખાવો ) માટે આયુર્વેદિક ઉપચાર

 આધાશીશીનું મૂળ કારણ છે પિતપ્રકોપ. સાદો પ્રયોગ કરો અને આનંદ માણો. 

પૌઆ 100 ગ્રામ અને વરીયાળી 100 ગ્રામ લઇ 

ગ્રાઇન્ડરમાં દળી ચૂર્ણ બનાવી ઘરમાં ભરી રાખો.

રોજ સવારે 2 ચમચી ચૂર્ણ ને 6 મોટા ગ્લાસ પાણી સાથે ભિંજવી દો. 

આખો દિવસ આજ પાણી તરસ લાગે ત્યારે પીવું.

બે માસ પ્રયોગ ચાલુ રાખો.

એસીડીટી અને પિતપ્રકોપથી છુટકારો મેળવો.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.   

આદુ એક ફાયદા અનેક! આદુના પાણીથી થતાં ફાયદા ( ભાગ - ૧ )

Arrow