લવિંગથી થતાં ફાયદાઓ, જાણો કેવી રીતે ઉપયોગ કરવો લવિંગનો
વરિયાળીની સાથે લવિંગ ખાવાથી શ્વાસની બદબૂ દૂર થાય છે.
મોઢાની દુર્ગંધ
1 ચમચી મધમાં બે ટીપાં લવિંગનું તેલ નાંખો. સવાર-સાંજ પીવાથી શરદી -ઉધરસમાં રાહત મળે છે.
શરદી ઉધરસ
લવિંગની ચામાં તલુસી, ફૂદીનો અને મધ નાંખીને પીવાથી સ્ટ્રેસ, ટેન્શન જેવી સમસ્યામાં ફાયદો મળે છે.
સ્ટ્રેસ
ઠંડીને કારણે જોઇન્ટમાં થતા પેનમાં લવિંગના તેલનું મસા
જ કરવાથી ફાયદો થાય છે.
જોઇન્ટ પે
ન
મોઢાના ચાંદા અને પાનથી જીભ કપાઇ જાય તો લવિંગ ચાવવા ક
ે લવિંગનું તેલ લગાવવાથી ફાયદો થાય છે
મોઢાના ચ
ાંદા
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.