પલાળેલો ખજૂર ખાવાથી થતા ફાયદા
પલાળેલો ખજૂર ખાવાથી હાડકા મજબ
ૂત થાય છે.
પલાળેલો ખજૂર ખાવાથી કબજિયાતની સમસ્યા દુ
ર થાય છે.
સવારે પલાળેલું ખજૂર ખાવાથી થાક અને નબળા
ઈ દૂર થાય છે.
શરીરમાં રક્તની ઉણપ હોય તેમણે રોજ સવારે પલાળેલો ખજૂર ખાવો જોઈએ.
પલાળેલું ખજૂર ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે
અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
પગ ની એડીમાં રેહતા દુખાવાનો ઉપાય
Arrow
Read More