'અનુપમા'માં 'કિંજલ'નું પાત્ર ભજવનાર અભિનેત્રી નિધિ શાહ તાજેતરમાં જ મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચી હતી. 

જેની તસવીરો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે 

આ તસવીરોમાં નિધિ શાહ ભસ્મ આરતીમાં ભાગ લેતી જોવા મળી રહી છે. 

આ તસવીરમાં નિધિ શાહ નંદી મહારાજનો શૃંગાર કરતી જોવા મળી રહી છે 

આ દરમિયાન નિધિ શાહે સફેદ અને ગોલ્ડન કલરની સાડી પહેરી હતી 

ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી 

નિધિ શાહની આ તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે 

અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 2.1 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે