પ્રાપ્ત માહિતી અનુસાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જૂના તારક મહેતા ઉર્ફે અભિનેતા શૈલેષ લોઢાને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ ફોટો શેર કરતા શૈલેષે લખ્યું, "પ્રભુજીથી મોટી કૃપા શું હોઈ શકે, હું ચોક્કસપણે અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તે ક્ષણોનો સાક્ષી બનીશ."
“આજે આ પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ મેળવીને મને ખૂબ આનંદ થાય છે.” અભિનેતાની આ પોસ્ટ જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે.