સચિને ચાર વર્ષની ઉંમરે 'હા માઝા માર્ગ એકલા' ફિલ્મમાં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો અને અભિનયની શરૂઆત કરી
દસ વર્ષની ઉંમરે, સચિન પિલગાંવકરે રવીન્દ્ર નાથ ટાગોરના નાટક પર આધારિત હિન્દી ફિલ્મ ડાકઘરમાં અભિનય કર્યો હતો. ત્યારબાદ 1982માં સચિને ફિલ્મ નદિયા કે પારમાં કામ કર્યું હતું
સચિને ફિલ્મોમાં અભિનય ઉપરાંત ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. 2006માં તેણે ટીવી સીરિયલ 'તુ તોતા મેં મૈના'માં કામ કર્યું હતું.
સચિને તેના પિતા દ્વારા નિર્મિત ફિલ્મ ‘માયબાપ’ દ્વારા દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. સચિન પિલગાંવકરે તેમની કારકિર્દીમાં 20 થી વધુ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું