હદય રોગ માં શું ન ખાવું ?  ( ભાગ ૧ )

સંતૃપ્ત ચરબી અને ઓરડાના તાપમાને જામેલી

રહેતી હોય તેવી ચરબી નખાવી.

તૈયાર માખણ, સોલ્ટેડ બટર, સોલ્ટેડ ચીઝ, આખું દૂધ, ભેંસનું દૂધ, ન લેવા.

પોટેટો ચીપ્સ, ક્રેકર્સ, ચટાકા-પટાકા કે કુરકરે જેવા મસાલેદાર અને

નમકીન એક્સ્ટડેડ ફૂડ્સ, નૂડલ્સ, સૂપ પાઉડર, કરી પાઉડર વગેરે ન લેવા. 

કેમ કે આ બધામાં સોડિયમ ઊંચી માત્રામાં હોય છે.

ટોમેટો સોસ, સોયા સોસ, સેઝવાન સોસ, વિનેગર

, આજીનો મોટો, બેકિંગ સોડા, ખાવાનો સોડા, પાપડિયો ખારો, ચીલી સોસ, અથાણા, ચટણી, 

પાપડ વગેરે સોડિયમથી ભરપૂર હોવાથી ન લેવા.

હૃદયરોગના હુમલા બાદ શરૂઆતના ભોજનમાં 

કાચા સલાડ, અંકુરિત અનાજ-કઠોળ, લીલી ભાજી ન આપવા.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.    

હદય રોગ માં શું ખાવું?  ( ભાગ ૨ )

Arrow