હદય રોગ માં શું ન ખાવું ?  ( ભાગ ૨ )

કોબીજ, બટેટા, ફ્લાવર, વાલ, વટાણાં, ચોળી, અડદ

જેવા ગૅસ-વાયુ કરે તેવાં ખાદ્યો બિલકુલ ન લો.

મગ, મઠ સિવાયનાં ગૅસ અને અપચો કરે તેવા કઠોળ ટાળવા.

હૃદયરોગના દર્દીએ કબજિયાત અને

ગૅસ બિલકુલ ન થાય એનું ધ્યાન રાખવું.

કડક ચા, કૉફી અને કેફિનયુક્ત પીણાં ન લેવા. 

ધૂમ્રપાન બિલકુલ બંધ કરવા.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.    

હદય રોગ માં શું ન ખાવું ?  ( ભાગ ૧ )

Arrow