હદય રોગ માં શું ખાવું?
( ભાગ ૧ )
શરીરનું વધારાનું વજન ઓછું થાય ૧ એ ખૂબ જરૂરી છે.
શરીરનું વજન ઘટે તો હૃદય પરનો બોજો પણ ઘટે છે.
માટે વજન ઘટે તેવો આહાર લેવો.
સંતૃપ્ત ચરબીના બદલે અસંતૃપ્ત ચરબી લેવી અને તે મ
ર્યાદિત માત્રામાં લેવી જોઈએ.
રેષાદાર અને જટિલ કાર્બોદિતયુક્ત ખાદ્યો લેવા.
જો હૃદયરોગનો હુમલો આવ્યો હોય તો દર્દીને
શરૂમાં પ્રવાહી ખાદ્યો, ફળના રસ, શાકનાં સૂપ, બ્ર
ેડ, ઉપમા,
દૂધ-ખીચડી જેવા સરળતાથી પચે તેવા પ્રવાહી
અર્ધપ્રવાહી અને નરમ ખાદ્યો આપવા.
ત્યાર બાદ ધીમે-ધીમે સરળતાથી પચે તેવાં, ઓછાં ઘી-
તેલ અને
નમકવાળાં તાજાં ખાદ્યો આપવા.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
સવારે ઊઠીને બદામ ખાવા ના ફ઼ાયદા
( ભાગ ૨ )
Arrow
Read More