દેશના વરિષ્ઠ વકીલ અને પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભુષણનું 97 વર્ષની વયે થયું નિધન, દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ

by kalpana Verat
Shanti Bhushan, former Law Minister and backer of ‘Basic Structure’, dies

News Continuous Bureau | Mumbai

પૂર્વ કાયદા મંત્રી અને વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણનું મંગળવારે નિધન થયું છે. 

તેમણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. શાંતિ ભૂષણ 97 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા.

શાંતિ ભૂષણે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક પ્રખ્યાત કેસમાં રાજનારાયણનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેના પરિણામે 1974માં ઈન્દિરા ગાંધીને વડા પ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા હતા.

તેમણે મોરારજી દેસાઈની સરકારમાં 1977 થી 1979 સુધી મંત્રાલયમાં ભારતના કાયદા મંત્રી તરીકે સેવા આપી હતી.

આ સમાચાર પણ વાંચો : ઇસ્લામિક દેશ સંયુક્ત આરબ અમીરાતના આ જિલ્લાનું નામ બદલાયું, હવે ‘હિંદ શહેર’ તરીકે ઓળખાશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More