જૈન મુનિએ મદનીની હવા કાઢી નાખી. હજારો મુસલમાનોની હાજરીમાં એવી વાત કહી કે બોલતી બંધ.. હવે વિડીયો થયો વાયરલ.. જુઓ વિડિયો

by kalpana Verat
Jain monk Lokesh challenges Maulana Arshad Madani from the stage of `Jamiat`

News Continuous Bureau | Mumbai

પાટનગર દિલ્હીના રામલીલા મેદાનમાં જમીયત ઉલેમા-એ-હિંદના અધિવેશનમાં મંચ પર મોટી બબાલ થઈ ગઈ. મૌલાના અરશદ મદનીએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની ટીકા કરતા કહ્યું કે, અલ્લાહ અને ઓમ એક છે. તેના પર જૈન ગુરુ લોકેશ મુનિએ વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું લોકોને જોડવા માટે આ અધિવેશન યોજાઈ રહ્યું છે. એવામાં આવા નિવેદન યોગ્ય નથી. મુનિ લોકેશે મંચ પરથી આ વાત કહી હતી. 

મહત્વનું છે કે આ પછી તેઓ કાર્યક્રમમાંથી ઉઠીને ચાલ્યા ગયા. તેમના પછી અન્ય ધર્મના સંતોએ પણ કાર્યક્રમ છોડી દીધો હતો. 

આ સમાચાર પણ વાંચો:   વંદે ભારત મુસાફરોને ફળી, અમદાબાદ મુંબઈ વચ્ચે 129 દિવસથી હાઉસફૂલ

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More