Jan Dhan Yojana : પ્રધાનમંત્રીએ જન ધન યોજનાના લાભાર્થીઓને પરિવર્તનકારી યોજનાના 9 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન આપ્યા

Jan Dhan Yojana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જન ધન યોજનાના લાભાર્થીઓને યોજનાના 9 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ યોજનાની સફળતામાં યોગદાન આપનારા લોકોની પણ પ્રશંસા કરી હતી.

by Akash Rajbhar
The Prime Minister congratulated the beneficiaries of the Jan Dhan Yojana on the completion of 9 years of the transformative scheme

News Continuous Bureau | Mumbai 

Jan Dhan Yojana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) આજે જન ધન યોજનાના લાભાર્થીઓને યોજનાના 9 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ યોજનાની સફળતામાં યોગદાન આપનારા લોકોની પણ પ્રશંસા કરી હતી.

MyGov દ્વારા પોસ્ટ કરાયેલા એક થ્રેડનો(thread) જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“જેમ કે આપણે PM જન ધન યોજનાના 9 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, હું આ યોજનાનો લાભ લેનારા તમામ લોકોને અભિનંદન આપું છું અને તેને સફળ બનાવવા માટે કામ કરનારા દરેકની પ્રશંસા કરું છું. તે આપણા લોકોને સશક્ત બનાવવાનો એક સીમાચિહ્નરૂપ પ્રયાસ છે. આ પહેલ દ્વારા, દરેક ભારતીયને આપણી વધતી અર્થવ્યવસ્થામાં યોગ્ય સ્થાન મળે તે સુનિશ્ચિત કરતા, અમે લાખો લોકોને નાણાકીય મુખ્ય પ્રવાહમાં લાવ્યા છીએ. #9YearsofJanDhan”

 

આ સમાચાર પણ વાંચો : Indonesia Earthquake : ઈન્ડોનેશિયામાં ધરા ધ્રુજી, આ પર્યટન સ્થળ પર ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર 7.0 ની તીવ્રતા..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More