Israel : પ્રધાનમંત્રી શ્રીએ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચાર પર આઘાત વ્યક્ત કર્યો

Israel : ભારત આ મુશ્કેલ ઘડીમાં ઈઝરાયેલ સાથે એકતામાં ઊભું છે: પ્રધાનમંત્રી શ્રી.

by Hiral Meria
Prime Minister Shri expressed shock at the news of terrorist attack in Israel_

News Continuous Bureau | Mumbai 

Israel : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Prime Minister Narendra Modi ) ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના ( terrorist attacks ) સમાચારથી ઘેરો આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે ભારત ( India ) આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભું છે અને વિચારો અને પ્રાર્થનાઓ નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.

 

પ્રધાનમંત્રી શ્રીએ ( Prime Minister ) X પર પોસ્ટ કર્યું:

“ઇઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના (  prayer ) નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ ઘડીએ ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.”

આ સમાચાર પણ વાંચો :  Israel war : સીને સ્ટાર નુસરત ભરૂચા ઇઝરાયેલ માં ફસાઈ. હવે કોઈ સંપર્ક નહીં.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More