Mumbai: હવે કબૂતરને દાણા નાખ્યા છે તો ખબરદાર!! દંડ માટે તૈયાર રહેજો…

Mumbai: BMCએ મુંબઈને સ્વચ્છ, સુંદર, પ્રદૂષિત અને સ્વસ્થ બનાવવા માટે વિવિધ પ્રયાસો કર્યા છે. કબૂતરો સમાજમાં શ્વાસ સંબંધી બીમારી અને ગંદકી ફેલાવનારા ગણાતા હોવાથી કબૂતરો ખવડાવનારાઓ સામે પગલાં લેવાનું નક્કી કર્યું છે. હવે, નિયુક્ત સ્થળો સિવાયના રસ્તાઓ અને ફૂટપાથ પર કબૂતરો ને દાણા ખવડાવનારા લોકોને દંડ કરવામાં આવશે.

by kalpana Verat
Mumbai BMC To Take Action Against People Feeding Pigeons at Kabutarkhana

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈ મહાનગરપાલિકાના ( BMC ) ક્લીન અપ માર્શલ ( clean up marshal ) હવે કબૂતરને ( pigeon ) દાણા નાખવા ( Feeding)  વાળા પર કડક કાર્યવાહી કરવાના છે. તેમજ આવું કૃત્ય કરનારા ને દંડ ( penalty ) કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર દાણા નાખવા બદલ 100 થી 500 રૂપિયાનો દંડ થઈ શકે છે.

ભૂલેશ્વર, દાદર, માહીમ, માટુંગા તેમજ બોરીવલી જેવા અનેક વિસ્તારમાં અનેક જગ્યાએ ચબૂતરાઓ છે. કબુતર ની ચરકને કારણે ટીબી જેવા રોગ ફેલાતા હોવાને કારણે તેમજ શ્વસનતંત્રના રોગોને કારણે મુંબઈ મહાનગર પાલિકાએ હવે નક્કી કર્યું છે કે કબૂતર ને દાણા નાખવા વાળા પર કડક કાર્યવાહી કરવામાં આવે. તો હવે દાણા નાખતા પહેલા ચેતી જજો

આ સમાચાર પણ વાંચો : Surat Diamond Bourse : સુરત ડાયમંડ બુર્સ નો માલિક કોણ? નફો નુકસાન કોને મળશે? જાણો અહીં વિગતે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More