Foreign Ministry Spokesperson : અરિંદમ બાગચીને મળી આ મોટી જવાબદારી, હવે રણધીર જયસ્વાલ બન્યા ભારતીય વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા..

by kalpana Verat
Foreign Ministry Spokesperson Randhir Jaiswal assumes charge as new spokesperson of Ministry of External Affairs

 Foreign Ministry Spokesperson :

  • ભારતીય વિદેશ મંત્રાલયે હવે રણધીર જયસ્વાલને નવા પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. 
  • મીડિયા રિપોર્ટ્સ મુજબ રણધીર જયસ્વાલે સત્તાવાર પ્રવક્તા તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.
  • દરમિયાન અત્યાર સુધી વિદેશ મંત્રાલયમાં પ્રવક્તાનું પદ સંભાળી રહેલા અરિંદમ બાગચીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. 
  • અરિંદમ બાગચીને ભારત સરકાર દ્વારા જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં દેશના આગામી રાજદૂત/સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Malad Road widening: મલાડના આ ત્રણ રસ્તાઓ પર કરાયું આ મહત્ત્વપૂર્ણ કામ… હવે મળશે ટ્રાફિકમાં રાહત.. જાણો વિગતે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More