Shivsena : બાંદ્રા ખેરવાડીના શિવસેનાના આ પૂર્વ ધારાસભ્ય નું થયું નિધન, આજે થશે અંતિમ સંસ્કાર..

by kalpana Verat
Shivsena Former Kherwadi MLA Shrikant Sarmalkar passed away

News Continuous Bureau | Mumbai 

Shivsena : 

  • બાંદ્રા ખેરવાડીના શિવસેનાના પૂર્વ કોર્પોરેટર, પૂર્વ ધારાસભ્ય શ્રીકાંત સરમલકરનું નિધન થયું છે. 
  • લાંબી માંદગી બાદ સોમવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. 
  • તેમના પાર્થિવ દેહનો આજે બાંદ્રા (ઈસ્ટ) ટીચર્સ કોલોની પાસેના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
  • તેમના પરિવારમાં પત્ની, પુત્રી અને જમાઈ છે.
  • મહત્વનું છે કે તેઓ 12 માર્ચ 2011ના રોજ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં કોંગ્રેસમાંથી શિવસેનામાં જોડાયા હતા.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Speech In Ayodhya : હવે રામલલ્લા ટેન્ટમાં નહીં રહે… – પ્રાણ પ્રતિષ્ઠા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More