165
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Indian Navy :
- ભારતીય નૌકાદળે વધુ એક વખત સોમાલિયાના ( Somalia ) પૂર્વમાં ચાંચિયાગીરીના ( piracy ) પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
- નેવીએ 11 ઈરાની અને આઠ પાકિસ્તાની નાગરિકોને ( Pakistani citizens ) કેદમાંથી મુક્ત કરાવ્યા છે.
- ભારતીય નૌકાદળે કહ્યું કે 31 જાન્યુઆરીથી ચાંચિયાઓ માછીમારીના જહાજ ( fishing ship ) પર ચાંપતી નજર રાખી રહ્યા હતા.
- ટૂંક સમયમાં નેવીએ બોટને ટ્રેક કરી. આ પછી યુદ્ધ જહાજ INS શારદાએ ( INS Sharda ) કાર્યવાહી કરી અને બંધક થયેલા લોકોને બચાવ્યા.
- ઇન્ડિયન નેવીના આ મિશનની તસવીરો ભારતીય નૌસેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.