Delhi Jal Board Case : પહેલા દારૂ અને હવે પાણી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી; તપાસ એજન્સીએ મોકલ્યા સમન્સ..

by kalpana Verat
Delhi Jal Board Case Arvind Kejriwal skips ED summons in Delhi Jal Board case

News Continuous Bureau | Mumbai   

Delhi Jal Board Case :

  • દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે.
  • કથિત દારૂ કૌભાંડ બાદ  અરવિંદ કેજરીવાલને હવે ઇડી દ્વારા પાણી સંબંધિત કેસમાં સમન્સ મોકલવામાં આવ્યા છે. 
  • કેજરીવાલને દિલ્હી જલ બોર્ડ મીટર કેસમાં પૂછપરછ માટે આજે એજન્સીના હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા છે.
  • આમ આદમી પાર્ટીએ એક નિવેદન જારી કરીને નોટિસને ગેરકાયદે ગણાવી છે. 
  • પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યારે તે કોર્ટમાંથી જામીન પર છે તો પછી ED શા માટે વારંવાર સમન્સ મોકલી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : DGGIના રાજકોટ પ્રાદેશિક એકમે ઇ-વે બિલ ફ્રોડનો પર્દાફાશ કર્યો, આટલા વ્યક્તિની કરી ધરપકડ

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More