'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નાયરાનું પાત્ર ભજવનાર અભિનેત્રી શિવાંગી જોશી તાજેતરમાં જ તેના પરિવાર સાથે જગન્નાથ પુરી પહોંચી હતી