Guru Purnima : આજે છે ગુરુ પૂર્ણિમા, આ જ દિવસે ગૌતમ બુદ્ધે આપ્યો હતો તેમના શિષ્યોને પહેલો ઉપદેશ; જાણો મહત્વ..

Guru Purnima : આજે છે ગુરુ પૂર્ણિમા, આ જ દિવસે ગૌતમ બુદ્ધે આપ્યો હતો તેમના શિષ્યોને પહેલો ઉપદેશ; જાણો મહત્વ..

by Hiral Meria
Today is Guru Purnima, on this day Gautama Buddha gave his first sermon to his disciples; Know the importance..

News Continuous Bureau | Mumbai

Guru Purnima : ગુરુ પૂર્ણિમાના તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા ( Vyasa Purnima ) પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે મહાભારતનાં લેખક મહર્ષિ વેદ વ્યાસ જીનો ( Maharshi Ved Vyas ) જન્મ થયો હતો. વેદોનું જ્ઞાન આપનારા મહર્ષિ વેદ વ્યાસ જ છે, તેથી તે આદિ ગુરુ કહેવાય છે.   બૌદ્ધ લોકો ગૌતમ બુદ્ધના ( Gautama Buddha ) સમ્માનમાં ગુરુ પૂર્ણિમા પણ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ આ દિવસે ઉત્તર પ્રદેશના સારનાથમાં આપ્યો હતો. આ દિવસે દર વર્ષે લોકો પોત પોતાના ગુરુની પૂજા કરે છે.  

આ પણ વાંચો :  Edmund Hillary : 20 જુલાઈ 1919 જન્મેલા, સર એડમન્ડ પર્સિવલ હિલેરી ન્યુઝીલેન્ડના પર્વતારોહક, સંશોધક અને પરોપકારી હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More