Raj Thackeray Sharad Pawar: મહારાષ્ટ્રનું મણીપુર ના થાય તેનું ધ્યાન રાખો શરદ પવાર!!! રાજ ઠાકરે એ ચીમકી આપી.

Raj Thackeray Sharad Pawar: પત્રકારો સાથે વાતચીત કરતા રાજ ઠાકરે એ જણાવ્યું હતું કે શરદ પવારે ધ્યાન રાખવાની જરૂર છે કે મહારાષ્ટ્રમાં મણીપુરની જેમ હિંસા ફાટી ન નીકળે.

by Hiral Meria
Sharad Pawar, take care that Maharashtra does not become Manipur!!! Raj Thackeray teased it.

News Continuous Bureau | Mumbai

Raj Thackeray Sharad Pawar: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આશરે ત્રણ મહિનાના દૂર છે પરંતુ જાતિવાદનું સમીકરણ અત્યારથી જ જોડાઈ રહ્યું છે. એક તરફ મરાઠા આરક્ષણ માટે આંદોલન કાર્યો રસ્તા પર બેઠા છે ત્યારે ઓબીસી સમાજના નેતાઓ પોતાના કોટામાંથી આરક્ષણ આપવા તૈયાર નથી. આ પરિસ્થિતિમાં જાતિગત રીતે મહારાષ્ટ્રમાં ગમે તે ઘડીએ ભડાકો થઈ શકે છે તેવી આગાહી રાજ ઠાકરે ( Raj Thackeray )  કરી છે. આ ઉપરાંત તેમણે શરદ પવારને ચેતવ્યા છે કે મહારાષ્ટ્રમાં મણીપુર ( Manipur ) જેવી પરિસ્થિતિ પેદા ન થાય તેનું પૂરું ધ્યાન રાખવું જોઈએ.  

Raj Thackeray Sharad Pawar: શરદ પવાર અને જાતિવાદને શું સંબંધ? 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ શરદ પવાર ( Sharad Pawar ) મુખ્યમંત્રી એકનાથ શિંદે ને મળ્યા હતા. તેમજ અજીત પવાર ગ્રુપના નેતાઓ પણ શરદ પવારને મળ્યા હતા. આ તમામ નેતાઓનું કહેવું હતું કે મરાઠા આરક્ષણ ( Maratha reservation ) સંદર્ભે શરદ પવાર દ્વારા ગતિરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે. જેથી આગામી ચૂંટણીમાં તેમને લાભ થઈ શકે. જોકે આ સમગ્ર વિવાદ સંદર્ભે શરદ પવાર દ્વારા હજી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી તરફ આજે પત્રકારો સાથે વાતચીત કરતા રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રનું ( Maharashtra ) મણીપુર ન થાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી શરદ પવારની છે. આમ આરક્ષણના મામલે હવે દરેક વ્યક્તિ શરદ પવાર પર આંગળી તાકી રહ્યું છે

આ સમાચાર પણ વાંચો:  Indian banks : ભારતીય બેંકો માં 78,000 કરોડ રૂપિયાના કોઈ દાવેદાર નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More