Amrita Pritam : 31 ઓગસ્ટ 1919 ના જન્મેલી, અમૃતા પ્રીતમ એક ભારતીય નવલકથાકાર, નિબંધકાર અને કવિ હતી..

Amrita Pritam : અમૃતા પ્રીતમ એક ભારતીય નવલકથાકાર, નિબંધકાર અને કવિ હતી..

by Hiral Meria
Born on 31 August 1919, Amrita Pritam was an Indian novelist, essayist and poet.

News Continuous Bureau | Mumbai

Amrita Pritam :  1919 માં આ દિવસે જન્મેલી, અમૃતા પ્રીતમ એક ભારતીય નવલકથાકાર ( Indian novelist ) , નિબંધકાર અને કવિ હતી, જેણે પંજાબી અને હિન્દીમાં લખ્યું હતું. પંજાબી ભાષાની ૨૦મી સદીની અગ્રણી કવયિત્રીઓમાં પણ તેમની ગણના થાય છે. તેમને ભારત-પાકિસ્તાન સરહદે બંને બાજુએથી સમાન પ્રમાણમાં પ્રેમ મળ્યો હતો, તેમણે છ દાયકાથી વધુ લાંબી કારકીર્દિમાં કવિતા, કાલ્પનિક વાર્તાઓ, જીવનચરિત્રો, નિબંધો, પંજાબી લોકગીતોના સંગ્રહો અને આત્મકથાઓના ૧૦૦થી વધુ પુસ્તકો તૈયાર કર્યા હતા જેનું કેટલીક ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ થયું હતું.  

આ પણ વાંચોઃ Jivraj Narayan Mehta : આજે છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ.જીવરાજ નારાયણ મહેતા ની બર્થ એનિવર્સરી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More