Teachers’ Day: શિક્ષાથી જ માનવ જીવનનુ કલ્યાણ… આજે છે શિક્ષક દિવસ, જાણો ક્યારે થઈ તેની શરૂઆત..

Teachers' Day: આજે છે શિક્ષક દિવસ, જાણો ક્યારે થઈ તેની શરૂઆત..

by Hiral Meria
Education is the welfare of human life... Today is Teacher's Day, know when it started..

News Continuous Bureau | Mumbai   

Teachers’ Day: ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક ( Teachers ) દિવસ ઊજવવામાં આવે છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારત રત્નથી સમ્માનિત ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના ( Sarvepalli Radhakrishnan ) જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 1962માં ડૉ. રાધાકૃષ્ણનના રાષ્ટ્રપતિ બનવા સાથે થઈ હતી. 

આ  પણ વાંચો : Kiran More : 04 સપ્ટેમ્બર 1962 ના જન્મેલા કિરણ શંકર મોરે એક ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર છે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More