395
Join Our WhatsApp Channel
News Continuous Bureau | Mumbai
Kanhaiyalal Maneklal Munshi : 1887 માં આ દિવસે જન્મેલા, કનૈયાલાલ માણેકલાલ મુનશી જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી
આ પણ વાંચો : Ramana Maharshi : 30 ડિસેમ્બર 1879 ના જન્મેલા રમણ મહર્ષિ આધુનિક કાળના મહાન ઋષિ અને સંત હતા.
You Might Be Interested In