PM Modi: વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025નો ઉદ્દેશ્ય યુવાનોને નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાનો છે

PM Modi: મોદીએ જણાવ્યું કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025નો ઉદ્દેશ્ય યુવાનોને નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાનો છે.

by khushali ladva
PM Modi Developed India Young Leaders Dialogue 2025 aims to engage youth in leadership and nation building

News Continuous Bureau | Mumbai

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025નો ઉદ્દેશ્ય યુવાનોને નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાનો છે.

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025 વિશે લખાયેલા લેખ પર પ્રતિક્રિયા આપતા શ્રી મોદીએ લખ્યું;

“કેન્દ્રીય મંત્રી ડૉ. @mansukhmandviya એ ભારતના રાષ્ટ્રીય યુવા મહોત્સવને ‘વિકસિત ભારત યુવા નેતા સંવાદ 2025’ તરીકે પુનઃકલ્પિત કરવા અંગે લખ્યું છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાનો છે… જરૂરથી વાંચો!”

 

આ સમાચાર પણ વાંચો : XR Creator Hackathon: એક્સઆર ક્રિએટર હેકાથોન ગુજરાત મીટઅપમાં છાત્રોની ઉત્તમ ભાગીદારી, ટેકનોલોજી નવીનતામાં આગળ…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like