128
Join Our WhatsApp Channel
News Continuous Bureau | Mumbai
K.T. Shah :
1888 માં આ દિવસે જન્મેલા, ખુશાલ તકલશી શાહ એક ભારતીય અર્થશાસ્ત્રી, વકીલ અને સમાજવાદી હતા. જે ભારતીય બંધારણના ઘડતર માટે જવાબદાર ભારતની બંધારણ સભાના સભ્ય તરીકે તેમની સક્રિય ભૂમિકા માટે જાણીતા હતા. હોનહાર અને નિપુણ નેતા ડો. રાજેન્દ્રપ્રસાદ સામે પરિણામ નક્કી જ હતું તેમ છતાં લોકશાહીનો આધારસ્તંભ સાચવવા તેમણે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. દેશના ઉચ્ચ દરજ્જાના અર્થશાસ્ત્રી હોવા છતાં તેમને જેટલી જોઇએ તેટલી પ્રસિદ્ધિ ન મળી અને એક વિદ્વાન વ્યક્તિત્વ જાણે વિસરાઈ ગયું.
આ પણ વાંચો: World Pulses Day : આજે છે વિશ્વ કઠોળ દિવસ, જાણો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ ? શું છે મહત્વ
You Might Be Interested In